ચિત્રાસણી ખાતે બાલારામ સઘન ક્ષેત્રના જી. જી. સ્ત્રી અધ્યાપન મંદિર અને આશ્રમ શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

          ગુજરાત વિધાનસભા-2022 ચૂંટણી સંદર્ભે વધુમાં વધુ મતદાન થાય અને 100 ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ થાય એ માટે જિલ્લા ચૂંટણી અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત વિવિધ જાહેર સ્થળો, શાળા કોલેજો, સરકારી કચેરીઓ સહિતના સ્થળે મતદાનના સંકલ્પ સાથે મતદાર જાગૃતિનો સંદેશ અને શપથ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ચિત્રાસણી ખાતે બાલારામ સઘન ક્ષેત્રના જી. જી. સ્ત્રી અધ્યાપન મંદિર અને આશ્રમ શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી મતદાનના શપથ લેવડાવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું